
સુમુલ (અમુલ)સુરતના ટ્રક ચાલકે કતારગામ કાંસાનાગર ખાતે સાયકલ સવાર સિનિયર વકીલને કચડી નાંખ્યા.

રામપુરા ચોકી શેરીમા રહેતા સિનિયર વકીલ અબ્દુલ નાનજી મુલતાનીનુ મોત.
ટ્રકમા કચડતા 10 થી 15 ફૂટ ઘસડી ગયો.
મોબાઈલમા વાત કરતો હતો, તો ડ્રાયવર સાઈડ જોયા વગર વકીલને કચડી નાંખતા તેમનુ ઘટના સ્થળેજ કમકમાટી ભર્યું મોત નીપજ્યુ.







